સુરત-
આ પ્રકરણમાં મૃતક અમિતા જોશીના પિતા નિવૃત્ત જમાદાર બાબુ જોશીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ વ્યાસ તેમ જ સસરા, સાસુ અને બે નંણદો સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે. વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર, અમિતાના રૂપિયા, ફ્લેટ અનેક બાબતે વારંવાર તેને ટોર્ચર કરવામાં આવતી હતી. તેમ જ અમિતાની પાછળ તેના પિતા બાબુભાઈને બદલે વહુનું નામ દાખલ કરવા માટે વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી. આ બાબતોનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં મહિલા પીએસઆઈ અમિતા જોશી આપઘાત કેસમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા સબ-ઈન્સ્પેક્ટર અમિતા જોશીએ 10 દિવસ પહેલા ફાલસાવાડી પોલીસ લાઈન ખાતે પોતાના સરકારી કોર્ટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments