સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિનેશ બાંભણિયાની અધ્યક્ષતામાં ગ્રીન ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એલઆરડી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સહિતની માંગો પૂરી ન થતાં યુવાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓ આ રેલીમાં જોડાયા હતાં. યુવાઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કેટલીક માગો કરવામાં આવી હતી. જે માંગો પુરી ન થતાં યુવાઓ રોષે ભરાયાં હતાં. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments