તેલગંણા-

તેલંગણામાં જયશંકર-ભૂપાલપલ્લી જિલ્લામાં શનિવારે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં 10 ખેડૂતો ફસાયા હતા. જેમને હેલીકૉપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા છે. જિલ્લાના કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, ત્યારે અટાનક પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.

લંગણામાં ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા 10 ખેડૂતોને હેલીકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યાં છે. કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતર કામ માટે ખેતરમાં ગયા હતા. જ્યાં પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.