તેલગંણા-
તેલંગણામાં જયશંકર-ભૂપાલપલ્લી જિલ્લામાં શનિવારે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં 10 ખેડૂતો ફસાયા હતા. જેમને હેલીકૉપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા છે. જિલ્લાના કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, ત્યારે અટાનક પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.
લંગણામાં ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા 10 ખેડૂતોને હેલીકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યાં છે. કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતર કામ માટે ખેતરમાં ગયા હતા. જ્યાં પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments