પાકિસ્તાનના કરાંચી શહેરમાં સ્ટોક એક્સચેન્જમાં આંતકિ હુમલો
29, જુન 2020

કરાંચી,


પાકિસ્તાનના કરાંચીમાં સ્ટોક એક્સચેન્જની બિલ્ડીગં પર આજે સવારે આંતકી હુમલો થયો છે .આંતંકી હુમલામા 4 આતંકી માર્યા ગયા છે છે. હુમલાને કારણે 5 લોકોની મોત થઇ છે અને કેટલાક પોલીસ જવાનો પણ ધાયલ થયા છે. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે

સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં આતંકી હુમલો મોટો સમાચાર છે, કારણ કે તેને પાકિસ્તાનની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. કરાચી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને કારના માલિકની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution