અમદાવાદ-
ભાજપ ના નેતા અલ્પેશ ઠાકોરે સરકાર પર ઓક્સિજન સપ્લાય મામલે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજન નથી, રેમડેસિવીર છે નહીં, દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજનન અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પરિસ્થિતિ ખરેખર દયનીય છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં અંતરીયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઇએ. તો ડોક્ટર્સને પણ બદલાતા નિયમોને કારણે મુંઝવણ થતી હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments