નડિયાદ : ખેડાના માતર નજીકના નગરામાં ગામના સિકોતર માતાજી મંદિરની પાસે રહેતા હસમુખભાઇ પરિવાર સાથે સૂતાં હતાં. તે સમયે મધરાતે મગર આવી ચડ્યો હતો અને માતાજીનાં સ્થાનક નજીક આરામ ફરમાવી રહ્યો હતો. આ જાેઈ હસમુખભાઈ અને તેમનો પરિવાર પણ અચંબામાં મૂકાઈ ગયો હતો. મગર ખોડિયાર માતાજીનું વાહન કહેવાય છે. બે દિવસ પહેલાં જ ખોડિયાર જયંતિની ચરોતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, મગર શાંતિથી જતો રહેતાં આખરે આ પરિવારે રાહત અનુભવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments