ગાંધીધામ-
પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના એક વિજ્ઞાપનમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવમાં આવ્યો હતો ત્યાર બાદ તેઓએ તે વિજ્ઞાપન ઉતારી લીધી હતી. વિજ્ઞાપન ઉતારી લીધુ હોવા છતા, ભારે વિવાદને કારણે ગુજરાતમાં તનિષ્ક સ્ટોર પર હુમલો થયો છે. સુત્રો અનુસાર હુમલાખોરોના ટોળાએ સ્ટોર મેનેજરને માફી પત્ર લખવાનું કહ્યું હતું.
અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો થયો છે. આ હુમલા બાદ જબરજસ્તી સ્ટોર મેનેજરના માફી પત્રમાં કચ્છ જિલ્લાના લોકોની માફી માંગવામાં આવી છે કે જેમાં બિનસાંપ્રદાયિક જાહેરાતો (સિક્સ) ફરજીયાત કરીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments