પાલિકાતંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરને રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવાનું અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગાયો પકડવા માટેની ટીમો વધારવામાં આવી છે. તો બીજી તરફ ટેગિંગની કામગીરી પણ સઘન બનાવાઈ છે, છતાં પેરાફેરી વિસ્તારમાં અનેક માર્ગો પર રખડતી ગાયો ટોળામાં ફરતી જાેવા મળી રહી છે.