દિલ્હી-
વિરોધી પક્ષ અને તેમના નેતાઓ સતત કોરોના મહામારી અને તેના નિયંત્રણ માટે લાદવામાં આવેલા લોકડાઉન અંગે સરકારની ઘેરાબંધી કરે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર લોકડાઉન પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર પર કરોડો કામદારોને લોકડાઉન કરીને રસ્તા પર રઝળતા કરવાનો આક્ષેપ કર્યો હતો. વળી એમ પણ કહ્યું હતું કે સરકાર માત્ર ગરીબોના હકને જ કચડી રહી છે.
એક સમાચાર ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, પહેલા તમે નાટકીય લોકડાઉન કર્યુ, કરોડો કામદારોને રસ્તા પર રઝળતા કરી દિધા ત્યારબાદ તેમના એકમાત્ર ટેકાથી મનરેગાના પૈસા બેંકમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી ઉભી કરી. ફક્ત વાતોની મોદી સરકાર ગરીબોના હકને કચડી રહી છે "
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments