વડોદરા : શહેરના લાલબાગ બ્રિજ પર આજે સવારે અજાણ્યા વાહનની અડફેટે મોર ઈજાગ્રસ્ત થયાની જાણ ફાયર બ્રિગેજને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો અને મોરને રેસ્કયુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો. જાેકે, ઈજાગ્રસ્ત થયેલા મોરનુ મોત નિપજ્યુ હતુ. શહેરના નવલખી કંમ્પાઉન્ડ,લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામા મોર વસવાટ કરે છે.આજે સવારે એક મોર લાલબાગ બ્રિજ પર આવી ગયો હતો. જાેકે, બ્રિજ પર આવી ગયેલો મોર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ત્યાથી પસાર થઈ રહેલા રાહદારાીએ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા લાશ્કરો તુરંત વિંગર ગાડી લઈને લાલબાગ બ્રિજ દોડી આવ્યા હતા. અને અજાણ્યા વાહનની અડફેટે આવી ગયેલા મોરને રેસ્કયુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો.જાેકે, ઈજાગ્રસ્ત થયેલા મોરનુ મોત નિપજ્યુ હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments