નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં અવિરત પાણી છોડવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધ પાણીની આવકના કારણે ભયજનક સપાટી પર પહોંચી છે. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪.૮૦ મીટરે પહોંચી છે.ડેમમાં પાણીની આવક ત્રણ લાખ ૮૭ હજાર ૪૦ ક્યુસેક છે. જ્યારે ડેમના ૧૦ દરવાજા પોઈન્ટ આઠ મીટર ખોલવામાં આવ્યા છે.અને ડેમમાં પાણીની જાવક એક લાખ ૧૩ હજાર ૩૨૦ ક્યુસેક છે. નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૪.૮૦ મીટર પર પહોંચી હતી. પાણીની આવક માં ઘટાડો નોંધાયો હતો. આવક ૩૮૭૦૪૦ કયુસેક રહી હતી તેમજ જાવક ૧૧૩૩૨૦ કયુસેક. હાલ ૧૦ દરવાજા ૦.૮ મીટરે ખુલ્લા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments