શૈક્ષણિક સ્તરથી માંડી તમામ ક્ષેત્રે અત્યંત ભયાનક રીતે કથળેલી મ.સ.યુનિ.ની હવે આ ઓળખ છે કે જ્યાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખૂલ્લેઆમ તલવારો લઈને ફરે છે. માત્ર ને માત્ર આકાઓની મહેરબાનીથી નીમાયેલા અને તમામ રીતે સંપૂર્ણ નિષ્ફળ જ નહીં શરમજનક રીતે નિષ્ફળ ગયેલા અને પોતાને નરેન્દ્ર મોદી માનતા જ વા.ચા. વિજયકુમાર શ્રીવાસ્તવને બચાવનારાઓ યુનિ.ની. આ હાલત માટે વધુ જવાબદાર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments