આ તસવીર સ્વપ્નદૃષ્ટા કૈ.સર સયાજીરાવ ગાયકવાડે કલ્પેલા વિશ્વવિદ્યાલયની છે!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2023  |   1386

શૈક્ષણિક સ્તરથી માંડી તમામ ક્ષેત્રે અત્યંત ભયાનક રીતે કથળેલી મ.સ.યુનિ.ની હવે આ ઓળખ છે કે જ્યાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખૂલ્લેઆમ તલવારો લઈને ફરે છે. માત્ર ને માત્ર આકાઓની મહેરબાનીથી નીમાયેલા અને તમામ રીતે સંપૂર્ણ નિષ્ફળ જ નહીં શરમજનક રીતે નિષ્ફળ ગયેલા અને પોતાને નરેન્દ્ર મોદી માનતા જ વા.ચા. વિજયકુમાર શ્રીવાસ્તવને બચાવનારાઓ યુનિ.ની. આ હાલત માટે વધુ જવાબદાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution