અમદાવાદ-
ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારા અકસ્માત દિવસ તરીકે પસાર થયો હતો. રાજ્યમાં અલગ-અગલ અકસ્માતમાં 15થી વધારે લોકોના મૃત્યું થયા હતા. ત્યારે આજે ગુરુવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર ખાબકતાં 2 મહિલાના મૃત્યું થયા છે.
મળતી માહિતી મુજબ જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ગામના પાટિયા પાસે પુલ પરથી નદીમાં કાર ખાબકતા અકસ્માત સ્થળ પર જ 2 મહિલાના મૃત્યું થયાં. જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી ખાબકતા પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. મકાનના વાસ્તુ પ્રસંગને લઇને પરિવાર જામનગર જઇ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments