કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, લોકસભાના વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરશે
17, જુન 2021

અમદાવાદ-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 19 અને 21 જૂન વચ્ચે, અમિત શાહ પોતાના મત-વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નુ પણ લોકાર્પણ કરશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીજનુ પણ લોકાર્પણ કરશે.

અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે સમીક્ષા. ચાર વિધાનસ ભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષારોપણ. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાત ને લઈને પણ રાજકીય અટકળો ચર્ચાઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીઝ નું ઉદ્ઘાટન કરશે. અને ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષારોપણ .અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution