દિલ્હી-
લાંબી માંદગી બાદ ગુરુવારે સાંજે કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું અવસાન થયું. તેમના પુત્ર અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આ વાતની પુષ્ટિ કરી છે. ચિરાગ પાસવાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, "પાપા .... હવે તમે આ દુનિયામાં નથી પરંતુ હું જાણું છું કે તમે હંમેશાં જ્યાં હો ત્યાં રહો છો. મિસ યુ પાપા ...".
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા જ તેમના હૃદયનું એક ઓપરેશન પણ થયું હતું. આ મામલો ચિરાગ પાસવાને પણ શેર કર્યો હતો. ચિરાગ પાસવાને પણ પોતાની ટવીટમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેના પિતાનું બીજું ઓપરેશન થવાનું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments