જામનગર-
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોરોના સામે જાગૃતતા લાવવા માટે વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. જે અંતર્ગત જામનગરના કડિયાવાડમાં કોરોના સામે જાગૃતિ લાવવા માટે ડૉક્ટર્સ, નર્સ વગેરે કોરોના વોરિયર્સના પૂતળાં લગાવવામાં આવ્યાં છે. આ અંગે ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે, અહીંયાથી પસાર થતા લોકોને જાગૃત કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક લોકો આ પ્રકારના પ્રયાસ કરશે, તો કોરોના સરળતાથી કાબૂમાં આવી શકશે. સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોરોના સામે જાગૃતતા લાવવા માટે વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. જે અંતર્ગત જામનગરના કડિયાવાડમાં કોરોના સામે જાગૃતિ લાવવા માટે વિવિધ પૂતળાં લગાવવામાં આવ્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments