આજવા રોડ સરસ્વતી કોમ્પ્લેક્સમાં લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ
28, જુન 2020

શહેરના પૂર્વ વિસ્તારમાં એક તરફ પીવાના પાણી સમસ્યા છે અને બીજી તરફ આજવા રોડ સરસ્વતી કોમ્પ્લેક્સમાં લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થયો હતો. તેમ છતાં પાલિકાતંત્રની ઉદાસીનતાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution