શહેરના પૂર્વ વિસ્તારમાં એક તરફ પીવાના પાણી સમસ્યા છે અને બીજી તરફ આજવા રોડ સરસ્વતી કોમ્પ્લેક્સમાં લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થયો હતો. તેમ છતાં પાલિકાતંત્રની ઉદાસીનતાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો છે.