દિલ્હી-
સમગ્ર દેશ અને દુનિયા કોરોના જેવી મહામારીમાંથી પસાર થયા છે અને થઈ રહ્યા છે ત્યારે હવે સમયની માંગ છે કે, દેશના કરદાતાઓને રાહત આપવામાં આવે એમ નિર્મલા સિતારામને કહ્યું હતું. તેમણે સિનિયર સિટીઝનો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે 75 વર્ષ કે તેનાથી વધારે વય ધરાવનારા સિનિયર સિટીઝનોએ આવકવેરા પ્રમાણપત્ર મેળવવું નહીં પડે. સાથે જ એનઆરઆઈ લોકોને ટેક્સ ભરવામાં જે મુશ્કેલી પડતી હતી તેનો રસ્તો કાઢતાં કહ્યું હતું કે આ નાગરીકોએ હવે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી પસાર થવું નહીં પડે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments