વલસાડ વલસાડના વાપીજીઆઈડીસીના અગ્રણી પાયાના ઉદ્યોગપતિ અને યુપીએલ લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફે રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ૫ કરોડનો દાન આપી અન્ય ઉદ્યોગપતિઓને રામમંદિરના નિર્માણ કાર્યમાં આગળ આવવા પ્રેરણા આપી હતી યુપીએલ લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફ જેઓ વલસાડ જિલ્લા ના રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેન પણ છે. રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધના સંચાલક મોહન ભાગવતના અધ્યક્ષ સ્થાને મુંબઇ ખાતે યોજાયેલા રામ મંદિર સમર્પણ નિધિના કાર્યક્રમ માં રજ્જુ શ્રોફ અને તેમના પરિવારે અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે ૫ કરોડનો ચેક અર્પણ કરી ભગવાન રામ ના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા મોહન ભાગવતે રજ્જુ શ્રોફના યોગદાનને સ્વીકાર કર્યો હતો. વલસાડ જિલ્લાના રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેને રામ મંદિર નિર્માણ માટે ૫ કરોડનું યોગદાન આપીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments