ડભોઇ
વડોદરા ખાતે ના વાધોડિયાા રોડ પાસે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર લાગી આવતા સંખેડા તાલુકાના લોટીયા પાસેેેની નર્મદા માઇનોર કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. તેઓને મૃત હાલતમાં લાશ ડભોઇ તાલુકા ની જૂની માંગરોળ કેનાલ ખાતેથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડભોઇ પોલીસ માથી જાણવા મળતી વિગતો અનુસાર જય કુમાર જગદીશ ચંદ્ર શાહ ઉંમર વર્ષ ૩૧ રહે, હરી દર્શન એપાર્ટમેન્ટ સૂર્ય નગર બસ સ્ટેન્ડ પાસે વડોદરા ના બે દિવસ પહેલા કોઈ અગમ્ય કારણસર તેઓને લાગી આવતા ઘરેથી નીકળી સંખેડા તાલુકાના લોટીયા ગામ પાસે આવેલી નર્મદા માઇનોર કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. પરિવારો ના સભ્યો દ્વારા તપાસ કરતાં તેનો કોઈ અતો પતો ન હતો.
દરમિયાન ડભોઇ તાલુકાના જૂની માંગરોલ નર્મદા માઇનોર કેનાલ ના પાણી માં મૃત હાલતમાં લાશ મળી આવતા બનાવ અંગે ડભોઇ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરતા તેઓના સગાસંબંધીઓનો સંપર્ક કરી પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારને લાશનો કબજો પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments