ભરૂચ, તા.૮
કોરોનામાં લોકડાઉનના પગલે લોકોને વેપાર-ધંધામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. બાદ અનલોક દરમિયાન માંડ-માંડ લોકોના રોજગાર ચાલુ થયા છે. તેમાં ભરૂચની શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવા માંડતા જેની નડુ NSUI ભરૂચ દ્વારા આવી સ્કૂલો સામે મોરચો માંડ્યો હતો. હાલ કોરોના મહામારીના પગલે તમામ શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંધન કરી શાળા સંચાલકો વાલીઓ પાસેથી વારંવાર ફીની માંગણી કરાઈ રહી છે ત્યારે NSUIના પ્રમુખ યોગી પટેલ દ્વારા આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ ન આવતા આખરે NSUI દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments