દિલ્હી-
નાણામંત્રીએ સોમવારે બજેટ રજૂ કરતી વખતે શિક્ષણસુધાર અને ભંડોળ ફાળવણી બાબતે કહ્યું હતું કે, દેશભરમાં 100 જેટલી સૈનિક સ્કૂલો સ્થાપવામાં આવશે. એટલું જ નહીં પણ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનો સુધાર કરવા માટે વધારે સંખ્યામાં એકલવ્ય શાળાઓ સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકાર શિક્ષણસુધાર માટે કટિબદ્ધ છે અને લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments