રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના ૩એ રથનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે ભગવાનના ૩ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન પાસે રથનું સમારકામ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. ૧૬ જૂનના રોજ ભગવાનની જળયાત્રા નીકળશે જેમાં રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ૧ જુલાઇના રોજ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે હાથી. ઘોડા, ટ્રકો અખાડા સાથે નગરચર્યા કરવા માટે નીકળશે. કોરોના મહામારીના ૨ વર્ષ બાદ ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments