જુનાગઢ, ગિર જંગલમાં એશિયાટીક સિંહોના ટ્રેન અકસ્માત નીવારવા માટે વન વિભાગ સાથે તાલમેલ કરીને ટ્રેનની અવરજવર ઉપર ગતિ નિયંત્રણ સહિતના પગલા ભરવાનું વેસ્ટર્ન રેલવે મહાપ્રબંધક અલોક કંસલે જુનાગઢની મુલાકાતમાં જણાવ્યું હતું. જુનાગઢ વાયા સાસણ વેરાવળથી દેલવાડા સુધીની ટ્રેન મીટર ગેજ જંગલમાંથી પસાર થાય છે. જેમાં મુસાફરો જંગલની મજા લઇ શકે તે પાતાલકુંજ-કલાદાંડીમાં ચાલતી હેરીટેજ ટ્રેન જેવા કોચ જાેડી શકાય તે માટે વિચારણા કરવાની વાત થઇ હતી. રેલવે દ્વારા ચાલતા વિકાસના કામો સોમનાથ, માળીયા, કેશોદ સહિતના કામોનું ભાવનગર ડીઆરએમમાં માસુક અહમદ, રેવવે અધિકારીઓની ટીમે નિરીક્ષણ કર્યું હતું. પત્રકારોને જણાવ્યું હતું કે ગીર જંગલના આસપાસ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનની ગતિમાં નિયંત્રણ રાત્રિના સમયે મોટા કોચ બનાવી જાેડી શકાય તે દિશામાં આગળ વધીશું તેમ જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments