કોરોનાથી જંગ જીત્યા બાદ પ્રખ્યાત શાયર ગુલજાર દેહલવીનું અવસાન
14, જુન 2020

પ્રખ્યાત ઉર્દુ શાયર ગુલજાર દેહલવીનું ગઈ કાલે બપોરે અવસાન થઈ ગયું હતું. તેમનું અવસાન તેમના નોઇડામાં આવેલ ઘરમાં થયું હતું. મુત્યુના પાંચ દિવસ પહેલા ગુલજાર કોરોનાથી જંગ જીતી ઘરે પરત ફર્યા હતા અને શુક્રવારે અચાનક તબિયત બગડ્‌યા બાદ તેમનુ અવસાન થઈ ગયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution