ઉત્સવપ્રિય નગરી વડોદરાએ પરંપરાગત રીત-રિવાજાે સાથે ‘દશેરા’ પર્વ ઉજવ્યો
16, ઓક્ટોબર 2021

દશેરા નિમિત્તે પ્રતિવર્ષની જેમ ઉત્તર ભારત સાંસ્કૃતિ સંઘ દ્વારા રામલીલાની ઉજવણી કરાઈ હતી. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે મહારાજા સમરજિતસિંહજી ગાયકવાડે શસ્ત્રપૂજનની વિધિ સંપન્ન કરી હતી. આજે દિવસભર વડોદરાવાસીઓએ ફાફડા- જલેબીની જ્યાફત માણી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution