દશેરા નિમિત્તે પ્રતિવર્ષની જેમ ઉત્તર ભારત સાંસ્કૃતિ સંઘ દ્વારા રામલીલાની ઉજવણી કરાઈ હતી. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે મહારાજા સમરજિતસિંહજી ગાયકવાડે શસ્ત્રપૂજનની વિધિ સંપન્ન કરી હતી. આજે દિવસભર વડોદરાવાસીઓએ ફાફડા- જલેબીની જ્યાફત માણી હતી.