ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલમ-સુફલામ અભિયાન ૨૦૨૨ અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા માટેના ક્મગીરીનુ ખાતમુહઁત કરવાનો કાયઁક્રમ હાથ ધરાયો હતો. જેમા ધ્રાંગધ્રા પંથકના જ આગેવાનોની ગેરહાજરી નજરે પડી હતી આ તરફ પયાઁવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ, તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમ સાબરીયાના હસ્તે તળાવ ઉંડુ કરવા માટેના ખાતમુહઁત હાથ ધરાયુ હતુ પરંતુ કાયઁક્રમને આમંત્રણ પત્રીકામા સ્થાનિક નેતા અને ભાજપના આગેવાન આઇ.કે.જાડેજાની બાદબાકી સ્થાનિક સંગઠન તથા કાયઁકરોને ઉડીને આંખે વળગતા મોટી સંખ્યામા ભાજપના કાયઁક્રમો પણ કાપ નજરે પડ્યો હતો આ તરફ કેબીનેટ મંત્રી તથા બબ્બે ધારાસભ્યની ઉપસ્થિતી કાયઁક્રમમા પણ લોકોની પાંખી હાજરી હોવાથી સુજલામ-સુફલામ અભિયાન અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા આ કાયઁક્રમનો ફિયાસ્કો થયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments