રાજકોટ-
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું નો ઓબ્જેકશન સર્ટીફિકેટ એટલે કે NOC નહી હોય તેવી હોસ્પિટલ એક પણ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમમાં દાખલ નહી કરી શકે. રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા હાલ અખબારોમાં જાહેરખબર આપીને હોસ્પિટલોને જાહેર ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં નાની મોટી થઈને નોંધાયેલી હોય તેવી 400 હોસ્પિટલ છે. જેમાંથી 100 હોસ્પિટલ પાસે જ ફાયર બ્રિગેડનુ એનઓસી છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમા આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર બ્રિગેડે હાથ ધરેલી ચકાસણીમાં 170 હોસ્પિટલ પાસે ફાયર એનઓસીના હોવાથી રાજકોટ ફાયર બ્રિગેડે નોટીસ ફટકારી છે. રાજકોટમાં ફાયર NOC વિનાની હોસ્પિટલ, કોઈ પણ દર્દીને સારવારઅર્થે દાખલ નહી કરી શકે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments