પાટણ,તા.૯
દેશની આઝાદીની લડત દરમિયાન પાટણમાં અંગ્રેજી શાળા સળગાવનાર સ્વાતંત્રસેનાની મણિભાઈ અમીનનું ૯મી ઓગસ્ટ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ નિમિત્તે તેમના ઘરે જઈ પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૯મી ઓગસ્ટ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવતો ‘ એટ હોમ‘ કાર્યક્રમ રદ્દ કરાયો છે. આઝાદીની લડતમાં પાટણમાં આવેલી અંગ્રેજી શાળા સળગાવનાર પાટણ સ્થિત મણુંદ ગામમાં રહેતા સ્વાતંત્રસેનાની મણિભાઈ અમીનનું રાષ્ટ્રપતિભવન તરફથી આવેલી સન્માન કીટ આપી પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા સન્માન કરાયું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments