ભુજ-
ગુજરાતમાં એક તરફ કોરોના મહામારી કહેર જોવા મળી રહ્યો છે. કોરોનામાં કરાયેલા લોકડાઉન બાદ તેની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગારમાં જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે ગુજરાતના કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. જેને લઇને આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની સહિત ત્રણ બાળકોની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. કચ્છની જખણીયાની સીમમાં આ ઘટના બની હતી. પતિએ પોતાના જ પરિવારની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેતા માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments