બોર્ડની જાહેર પરીક્ષામાં પોલીસ પણ પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાશ વધારવા માટે આગળ આવી હતી. શહેરનાં નંદેસરી પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ અને સી.ટીમ દ્વારા પરીક્ષાર્થીઓનું ગુલાબનું ફુલ અને ચોકલેટ આપી સ્વાગત કર્યુ હતુ અને જર વિના પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જણાવી તેમનો આત્મવિશ્વાશ વધાર્યો હતો.
પરીક્ષા કેન્દ્રો પર મંડપ અને પાણીની વ્યવસ્થા
પોતાનું સંતાન જાહેર પરીક્ષા આપતું હોય ત્યારે સ્વાભાવિક રીતે વાલીઓ ચિંતીત હોય છે. અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા અને પરીક્ષાનું પેપર પુર્ણ થતા સુધી અનેક વાલીઓ પરીક્ષા કેન્દ્રો બહાર બેસી રહેતા હોય છે. ત્યારે વાલીઓ ને પરીક્ષા દરમ્યાન કેન્દ્ર પર કોઇ મુશકેલી ન પડે તેની તકેદારી શાળા- પરીક્ષા કેન્દ્ર સંચાલકો દ્વારા રાખવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments