હરિદ્વાર-
અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ ૧૦ એપ્રિલથી લઈને ૧૪ એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ ૧,૭૦૦થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને કારણે એવી દહેશત ઊભી થઈ છે કે દુનિયાના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ભારતમાં કોરોનાના કેસમાં વધારે અને ઝડપી ઉછાળો આવશે.
ચીફ મેડિકલ ઓફિસર શંભુકુમાર ઝાએ કહ્યું છે કે આ ૧,૭૦૦ના આંકડામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી વિસ્તરેલા સમગ્ર કુંભમેળા ક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન જુદા જુદા અખાડા (જૂથો)ના શ્રદ્ધાળુઓ અને સાધુઓના ઇ્-ઁઝ્રઇ અને રેપિડ એન્ટીજન ટેસ્ટ, એમ બંને પ્રકારના પરીક્ષણના અહેવાલોનો સમાવેશ થાય છે. હજી વધુ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ રિપોટ્ર્સ આવવાના બાકી છે અને ટ્રેન્ડ પરથી એવું જણાય છે કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments