કોરોનાને કારણે ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું નિધન, મોટી હોસ્પિટલઓએ સારવાર કરવા કર્યો હતો ઇ

ગુરૂવારે ડોક્ટરોએ કહ્યુ કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા. રાજીવ સૂરી ૧૯૭૯માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના નિર્માતા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા. આ વાતથી દુખી થઈને રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.