કોરોનાને કારણે ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું નિધન, મોટી હોસ્પિટલઓએ સારવાર કરવા કર્યો હતો ઇ
ગુરૂવારે ડોક્ટરોએ કહ્યુ કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા. રાજીવ સૂરી ૧૯૭૯માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના નિર્માતા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા. આ વાતથી દુખી થઈને રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments