અમદાવાદ-
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા અપાયેલી છૂટ સામે નારાજ થયેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે અને આજે એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે. આ હડતાલમાં ગુજરાતના 30,000થી વધુ ડોક્ટરો જોડાવાનો અંદાજ છે જોકે, ઈમરજન્સી અને કોવિડ ના દર્દીઓ માટે હડતાળ હોવાછતાં પણ ફરજ બજાવશે.
આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કરવામાં નહિ આવે. આજે શુક્રવારે તમામ પ્રકારની બિન- કોવિડ સેવાઓ જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમરજન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે. બાકી તમામ સેવાઓ બંધ રાખવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments