છોટાઉદેપુર : જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે જને લઈને જાતિ પ્રમાણે બેઠકોનું જાહેરનામુ ફાળવી દેવામાં આવ્યું છે ત્યારે કદવાલ જિલ્લા પંચાયત બેઠક બક્ષી અને તાલુકા પંચાયતો જેમકે મુવાડા, કદવાલ, કંડા, જામ્બા આ ચારેય બેઠકો ઉપર રાજપૂત સમાજ માટે એકપણ બેઠક ફાળવવામાં આવી નથી છે.
કદવાલ જિલ્લા પંચાયત બેઠકના વિસ્તારમાં આવતા કદવાલ,નાની ખાંડી, પાની, વડોથ ,ખટાશ ,જામ્બા ,સેલવા ,મુવાડા ,ગઢ, ભીખાપુરા ,કંડા ગામમાં રાજપૂત સમાજના ૧૧ જેટલા ગામો આવેલા છે દરેક ગામોમાં રાજપૂત સમાજના લોકો રહે છે. પરંતુ આઝાદીના ૭૪ વર્ષ થવા છતાં હજુ એકપણ વાર અહીં વસતા રાજપૂત સમાજને ચૂંટણીમાં બેઠક ફાળવવામાં આવી નથી.છોટાઉદેપુર સ્ટેટ મહારાજા જયપ્રતાપસિંહજી , દેવગઢ બારીયા સ્ટેટ મહારાઉલ તુષારસિંહજી તેમજ કદવાલ સ્ટેટના રાજવી ભરતસિંહજી તેમજ કુંવર જયપ્રતાપસિંહજી સાથે બેઠક કરાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments