યુવતીઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા અનેક પ્રકારની બજારૂ પ્રોડક્ટ વાપરતી હોય છે જેના કારણે તેમના ચહેરાની ત્વચા ઘણીવાર ખરાબ પણ થઇ જતી હોય છે.એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે બજારમાં મળતી કોસ્મેટીક પ્રોડક્ટમાં એવા કેમીકલ વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન થઇ શકે.
સ્કીનની સુંદરતા વધારવા ચોખાના ઉપયોગને આયુર્વેદમાં પણ ગુણકારી ગણાવ્યો છે.ચોખામાં રહેલા એન્ટીઑક્સીડન્ટના ગુણ સાથે તેમાં વિટામિન-ઇ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે ત્વચાની કરચલીઓ દૂર થઇ જાય છે. આ સાથે જ ત્વચામાં નિખાર પણ આવવા લાગે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments