રાજકોટ-
રાજકોટ મધ્યસ્થ જેલમાં 2017માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં 2017માં હત્યાના ગુનામાં આજીકેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે હાલમાં જ ફર્લો પરથી ફરી હાજર થયા બાદ કેદીએ બાથરુમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણકારી મળી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments