હોળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પિચકારી અને રંગો જાેવા મળી રહ્યા છે. સરકારે ધૂળેટીમાં રંગ નહીં ઊડાડવાના કરેલા આદેશ બાદ બજારમાં સન્નાટો છવાઈ ગયો છે.