બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ ૧૪ જૂને પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ સુશાંતની મોત બાદ પહેલીવાર નિવેદન આપતાં પોતાના પુત્ર વિશે વાત કરી હતી.