ન્યૂ દિલ્હી
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં શનિવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવ્યું હતું. સોપોરમાં આતંકીઓએ ટીમમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને બે નાગરિકો પણ મરી ગયા છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે આ હુમલા પાછળ લશ્કર-તૈયબા આતંકીઓનો હાથ છે. આ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તે પહેલાં માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. હુમલો શ્રીનગરની હદમાં લવેપોરામાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં 3 જવાન પણ ઘાયલ થયા છે. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments