કોરનાના કેસ વધવાના કારણે જમાલપુર એપીએમસી માર્કેટ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  ખોખરા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ મોલને વિકેન્ડ બંધ રાખવામાં આવશે.  માણેકચોક સોની મહાજન બજાર પણ વીકેન્ડ બંધ રહેશે.