ગાંધીનગર-
ગુજરાતમાં દરરોજ એક હજારથી વધુ કેસો નોંધાતા જાય છે. તેવા સમયે ગુજરાત રાજ્યમાં કોવિડ 19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે ઘણાં સરકારી કર્મચારીઓ અવસાન પામ્યા છે. આ અવસાન પામેલા સરકારી કર્મચારીઓ ના ( કોર્પોરેશનના કર્મચારી સહિત ) સંતાનોને પર્સેન્ટાઇલ / પર્સટેન્જ કે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય ડિપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમ માટે સહાય આપવા સરકારે નિર્ણય કર્યો છે.
આ માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ના હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ નિર્ણયનો અમલ શૈક્ષણિક વર્ષ 2020/21થી કરવાનો રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના 2015/16થી અમલમાં છે. આ યોજના અંતર્ગત રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારર્કિદીના ઘડતરમાં આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments