ભાવનગરમાં ઉત્તરાયણના એક દિવસ પહેલા જ બજારમાં ખરીદીનો અભૂતપૂર્વ માહોલ
14, જાન્યુઆરી 2023

મકરસંક્રાંતિ પર્વ પર ભાવેણાવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એક દિવસ બાકી છે ત્યારે શહેરના માંજાવાળાઓને ત્યાં લોકોની લાઈનો લાગી છે. આ વખતે લોકો મનભરીને માણશે તેવું લાગી રહ્યું છે અને મકરસંક્રાંતિ પર્વના છેલ્લા દિવસે બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution