અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઘોડાદરા (ઈન્દ્રાણ) ગામમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બુધવારના રોજ વિજય દિવસ નિમિત્તે ઘોડાદરા ગામ ખાતે અમર જવાન શહીદ વીર જીતેન્દ્રસિંહ બળદેવસિંહ ચૌહાણની શહાદતને સો સો સલામ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વીર શહીદના માતા ડાહીબેન ચૌહાણ તેમજ પિતા બળદેવસિંહ ચૌહાણને સાદર નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાયડ તાલુકાના સંયોજકો ભાવિનભાઈ પટેલ,અશ્વિનભાઈ પરમાર,મિતેશભાઈ પટેલ તેમજ યુવા કેન્દ્ર સભ્યો,વડીલો,ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments