વડોદરા-
વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના ૫ કેદી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયા છે. આ મામલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ૫ દિવસ પહેલા જ વડોદરા સેન્ટ્રલ જેલના જેલરે ૭ કેદી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
કોરોનાના વાઈરસની મહામારીને પગલે ગુજરાતની ૨૯ જેલના કુલ ૧૭ હજાર જેટલા કેદીમાંથી અંદાજે ૨ હજાર જેટલા કેદીઓને ૬૦ દિવસની પેરોલ પર છોડવામાં આવ્યા હતા. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી રોગચાળાની રોકથામ માટે સરકારે નક્કી કરેલા નિયમો અંતર્ગત કેદીઓને પેરોલ રજા પૂર્ણ થયા પછી જેલમાં આવવાનું હતું. જાેકે તેઓ સમય મર્યાદામાં હાજર ન થતાં જેલર એન.પી. રાઠોડે રાવપુરા પોલીસ મથકે ૫ કેદી વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments