દિલ્હી-
બ્રિટનની સરકારે ભારતમાં કોરોનાની સ્થિતિ જોતા ભારતથી આવતા કોઈપણ વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતા એરઈન્ડીયાએ તેની બ્રિટન સાથેની વિમાની સેવાઓ હાલ રદ કરી છે. અને પરિસ્થિતિ અંકુશમાં આવે તે બાદ જ ફલાઈટ ફરી શરૂ કરાશે. એર ઈન્ડીયાએ તા.24થી30 એપ્રિલ સુધીની ભારત આવતી ભારતથી જતી તેની તમામ વિમાની સેવાઓ હાલ રદ કરી દીધી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments