શહેરમાં સૌપ્રથમવાર ભગવાન શ્રીરામ જન્મજયંતીની નાના મોટા મંદિરો સહિત ઠેર-ઠેર ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી ભગવાન રામની ઝાંખી દર્શાવતી શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા.