મુંબઈ-
સરકારે ચાલુ વર્ષે સરકારી એકમોમાંથી પોતાનો હિસ્સો વેચી દઈને કે પછી કેટલાંક બાયબેક કરીને અત્યાર સુધીમાં 19,499 કરોડ રૂપિયા મેળવ્યા છે, જ્યારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન તેનાથી વધારે એટલે કે 2.10 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું આયોજન કર્યું છે.
જો કે કોરોના મહામારીને પગલે ભારતીય જીવન વિમા નિગમ સહિતની કંપનીઓના જે લક્ષ્યાંકો હતા તે ચૂકી જવાયા હોવાથી ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવામાં મુશ્કેલી પડશે. નાણામંત્રીએ વિનિવેશ, બાયબેક તેમજ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડવા સહિતના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments