ચરોતરના તીર્થસ્થળ ડાકોર ખાતે પુષ્યનક્ષત્રમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીને કારણે સ્થગિત રાખવામાં આવી હતી. જાકે, આજે વહેલી સવારે મંદિરના વહીવટ વિભાગે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિરના ઘુમ્મટ અને પરિસરમાં જ પરકમ્મા કરાવી હતી. આ વખતે કોરોનાને કારણે ડાકોરમાં રાજાધિરાજની રથયાત્રાની ૨૪૭ વર્ષની પરંપરામાં વિક્ષેપ પડ્યો હતો. જાકે, આજે વહેલી સવારે મંગળા આરતી પછી મંદિર પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોકોરના ટાકોરને તિલકવિધિ બાદ મંદિર પરિસરમાં જ વિધિવત રથનું પૂજન કર્યાં બાદ તેનાં પર બિરાજમાન કરાવી રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments