બદ્રીનાથ-કેદારનાથમાં બરફવર્ષાનો અદ્દભૂત નજારો, જુઓ તસવીર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2020  |   2574

ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય બરફથી ઢંકાઇ ગયા છે. 40 થી વધુ મજૂરો કડકડતી ઠંડીને કારણે ધામ છોડીને સોનપ્રયાગ પરત ફર્યા છે.

બરફના વચ્ચે બદ્રીનાથ મંદિર

બરફથી ઢંકાયેલી નંદીની પ્રતિમા.

ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય પર બરફ જામી ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution