લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2020 |
2574
ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય બરફથી ઢંકાઇ ગયા છે. 40 થી વધુ મજૂરો કડકડતી ઠંડીને કારણે ધામ છોડીને સોનપ્રયાગ પરત ફર્યા છે.

બરફના વચ્ચે બદ્રીનાથ મંદિર

બરફથી ઢંકાયેલી નંદીની પ્રતિમા.

ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય પર બરફ જામી ગયો છે.