બદ્રીનાથ-કેદારનાથમાં બરફવર્ષાનો અદ્દભૂત નજારો, જુઓ તસવીર

ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય બરફથી ઢંકાઇ ગયા છે. 40 થી વધુ મજૂરો કડકડતી ઠંડીને કારણે ધામ છોડીને સોનપ્રયાગ પરત ફર્યા છે.

બરફના વચ્ચે બદ્રીનાથ મંદિર

બરફથી ઢંકાયેલી નંદીની પ્રતિમા.

ભારે બરફવર્ષાને કારણે બધાં નિર્માણ કાર્ય પર બરફ જામી ગયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution